Posts

શિવાલયમાં શિવલિંગ સામે નંદી શા માટે બિરાજમાન હોય છે ?

Image
 શિવાલયમાં શિવલિંગ સામે નંદી શા માટે બિરાજમાન હોય છે ?            જ્યારે આપણે શિવ મંદિરમાં જઈએ ત્યારે ત્યાં પોઠીયા એટલે કે નંદીના દર્શન આપણે જરૂર કરીએ છીએ.પરંતુ દરેકને એક પ્રશ્ન જરૂર થાય કે શિવાલયની બહાર નંદીની પ્રતિમા શા માટે રાખવામાં આવે છે ?કદાચ એવો વિચાર આવે કે મહાદેવનું વાહન નંદી હોવાથી નંદિની પ્રતિમા શિવાલયમાં હોય છે આવાત સાચી કે નંદી હંમેશા માતા પાર્વતી અને શિવજીની સાથે જ રહે છે.જ્યાં શિવ હોય ત્યાં નંદી આવશ્ય હોય છે.પરંતુ તેની પાછળ એક રસપ્રદ કથા જોડાયેલી છે.જેમાં નંદી કેમ અને કેવી રીતે શિવજીની સવારી બન્યા તે પણ જણાવાયું છે.                    કથા:- શીલાદ મુનિએ બ્રહ્મચારી થઈ ગયા પછી વંશ સમાપ્ત થતો જોઈને તેમના પિતૃઓ સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી.મુની યોગ અને તપ વગેરેમાં વ્યસ્ત રહેવું અને કારણે ગૃહસ્થાશ્રમ અપનાવવા નહોતા માંગતા.શીલાદ મુનિએ સંતાનની કામનાથી ઈન્દ્રદેવ ને તપ કરીને પ્રસન્ન કર્યા અને જન્મ તથા મૃત્યુહીન પુત્રનું વરદાન માંગ્યું.પરંતુ ઇન્દ્ર દેવે વરદાન આપવામાં અસમર્થતા દર્શાવતા ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કહ્યું                            ભગવાન શંકર શીલાદ મુનિની કઠોર તપસ

ટેલિસ્કોપ શું હોય છે?

Image
     ટેલિસ્કોપ શું હોય છે?    ટેલિસ્કોપ ઓપ્ટિક્લ ઉપકરણ છે જે લેન્સ અથવા તો કાચનો ઉપયોગ કરીને દૂરની વસ્તુઓને મોટી બતાવે છે. ટેલિસ્કોપ શબ્દનો પ્રયોગ ઇ.સ.1611માં ગ્રીક ગણિતજ્ઞ જિયોવાની ડેમિસિનીએ 'અકાદેમીયા ડી લિંસી' માં   આપોજિત ગેલેલિયો ગેલીલી નાં ઉપકરણોના પ્રદર્શન માં રાખેલi ઉપકરણોમાંથી એક ઉપકરણ માટે કર્યો હતો. તેનું વર્ગીકરણ વેવલેન્થ ઑફ લાઇટના આધારે કરી શકાય જેમ કે, એક્સ-રે ટેલિસ્કોપ . અલ્ટ્રાવાયોલેટ ટેલ સ્કોપ . ઓપ્ટીકલ ટેલિસ્કેપ. ઈન્ફારેડ ટેલિસ્કોપ . સબમિલિમીટર ટેલસ્કોપ . ફેશનેલ ઈમેજર અને એકસ-રે-ઓપ્ટિક્સ. ટેલિસ્કોપના પ્રકાર   ટેલિસ્કોપના મુખ્યત્વે બે પ્રકાર છે : 1) રિફેકિટંગ એટલે કે અપવર્તક ટેલસ્કોપ   2) રિફલેકિટંગ એટલે કે પરાવર્તક ટેલિસ્કોપ .આ બંને વચ્ચે શું તફાવત છે તે જાણીએ.  1  રિફેકિટંગ ટેલિસ્કો * આ એક ઓપ્ટિકલ ટેલિસ્કોપ છે જેમાં ઈમેજ બનાવવા માટે લેન્સ લગાવેલો હોય છે આ લેન્સને ઓબ્જેક્ટિવ       લેન્સ કહેવામાં આવે છે. *  આમાં ડાયામીટર નાનો હોય છે અને તેની પ્રકાશ એકત્રિત કરવાની ક્ષમતા પણ ઓછી હોય છે. *  આ ટેલિસ્કોપનો વજન મા હલકું હોય છે અને તેને સરળતાથી ક્યાય પણ લઈ જવાઈ શકાય

9 વર્ષમાં દેશમાં કુલ 3243 નવી માધ્યમિક શાળા મંજૂર થઈ

Image
    બીજી બાજુ દેશનાં 12 રાજ્ય એવાં છે જ્યાં 9 વર્ષમાં એક પણ નવી માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં આવી નથી. ગુજરાતમાં પણ વર્ષ 2016-17માં 137 સ્કૂલ, 2018-19માં 70 સ્કૂલ અને વર્ષ 2023-24માં 10 નવી સ્કૂલને મંજુરી અપાઈ છે, બાકીનાં વર્ષોમાં નવી કોઈ સ્કૂલ ખૂલી નથી. વર્ષ 2015-16થી 2023-24 દરમિયાનનાં 9 વર્ષમાં સૌથી વધુ મધ્ય પ્રદેશમાં 957 નવી માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં આવી છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આપેલી માહિતી મુજબ સૌથી વધુ વર્ષ 2015-16માં દેશમાં સૌથી વધુ 1230 નવી માધ્યમિક શાળાને મંજૂરી અપાઈ છે જ્યારે 9 વર્ષમાં દેશમાં કુલ 3243 નવી માધ્યમિક શાળા મંજૂર થઈ છે. ગુજરાતમાં કુલ 217માંથી 137 શાળા માત્ર એક જ વર્ષમાં ખૂલી

એક જ સ્થિતિમાં લાંબો સમય બેસવાથી ખાલી કેમ ચડે છે!

  એક જ સ્થિતિમાં લાંબો સમય બેસવાથી ખાલી કેમ ચડે છે     એ ક જ સ્થિતિમાં લાંબો સમય બેસી રહેવાથી હાથપગમાં ખાલી ચઢી જાય અને ઝણઝણાટીનો અનુભવ થાય છે. લાંબા પ્રવાસમાં વાહનમાં બેસી રહેવાથી આવો અનુભવ ઘણાને થતો હશે. આ જાણીતી વાત છે. શરીરના અંગોને હલનચલન કરવા મગજ આદેશ આપે છે. મગજના આ સંદેશ વિદ્યુત રસાયણોની આવજાથી થાય છે. ચેતાતંત્રના સોડિયમ અને પોટેશિયમ નામના રસાયણો આ કામ કરે છે. આ રસાયણે લોહી સાથે શરીરમાં ફરતાં હોય છે અને જરૂર પડે ત્યારે ઉપયોગી થાય છે. એક જ સ્થિતિમાં બેસી રહેવાથી સાંધામાં લોહીનો પ્રવાહ રૃંધાય છે. અને રસાયણોની માત્રા ઘટે છે. અને ખાલી ચડી જાય છે. જ્ઞાનતંતુઓમાં ઝણઝણાટી થાય છે. થોડા હલનચલન પછી લોહીનો પ્રવાહ યથાવત થઈ  જતાં ખાલી ઉતરી જાય છે.

વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગહી

  વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગહી       હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ ત્રણ દિવસ બાદ ભારે વરસાદ ની આગાહી વ્યક્ત કરી છે. આગામી 6 અને 7 જુલાઇ એ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં વરસાદ પડી શકે છે. 8 જુલાઇ એ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસની વરસાદ ની આગાહી કરતાં મનોરમા મોહંતીએ જણાવ્યું કે , આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કરછ સહિત ગુજરાતમાં જ ખુબ ઓછા વરસાદ ની સંભાવ ના છે. માત્ર હળવો અને સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે આ દરમિયાન સુરત અને ભરૂચમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમણે જણાવ્યું કે, ત્રણ દિવસ બાદ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં વરસાદ ની ગતિવિધિ ફરી તેજ થવાની સંભાવના છે. જ્યારે આગામી ચોથા અને પાંચમાં દિવસે ભારે વરસાદનું એલર્ટ પણ આપ્યું છે. એટલે કે 6 અને 7 તારીખ માટે એલર્ટ આપવામાં આવ્યું છે.

પતિએ પત્નીનું નાક કાપી અને ભાગી ગયો

Image
                                         પતિએ પત્નીનું નાક કાપી અને ભાગી ગયો                             એક પતિએ પત્નીનું નાક કાપીને ખિસ્સામાં નાખ્યું અને ભાગી ગયો. આ ઘટના ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લા માં બની હતી. બાન સ્ટાલી ગામનો વિક્રમ જ્યારે તેની પત્ની હતી ત્યારે અન્ય એક મહીલા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. તેને તેની સાથે લગ્નેતર સંબંધ હતો.જ્યારે તેની પત્ની સીમા ને આ બાબતની જાણ થઈ તો તેણે તેનો ઇન્કાર કરી દીધો. પરંતુ આ બાબતે ઝઘડો થતાં તેણે ગુસ્સામાં આવીને તેનું નાક કાપીને ખિસ્સામાં મૂકી દીધું અને ત્યાંથી ભાગી ગયો હતો.

Happy Plastic Bag Free Day

Image
  Happy Plastic Bag Free Day Wishes Messages 2023 On Plastic Bag Free Day, let us all stop using plastic bags. Let’s choose paper over plastic. Nature has given us so many things. It’s time for us to give to nature. On Plastic Bag Free Day, let us give Nature the gift of “no plastic”. Bring your own bags to the retailers to pick up your goods. Happy Plastic Bag Free Day to everyone. If you own a store yourself, encourage your customers to bring in their own bags. Warm wishes on Plastic Bag Free Day. Word Plastic Bag Free Day Quotes Plastic Bag Free Day reminds us that all types of plastic should be banned before it eliminates all forms of life on the planet. Plastic Bag Free Day is an opportunity to take a pledge that we can make the planet a better place to live every day simply by not using plastic bags. Plastic waste pollutes not just the land, but also the air and the water, the three essential components for all living things. Plastic Bag Free Day is a reminder of saying no to pla